સ્વાતંત્રતા પર્વની ઉજવણી આજે શ્રી સોમનાથ મંદિર પરિસર માં આવેલ સરદાર ચોક ખાતે કરવામાં આવી હતી

ગીર સોમનાથ, ધ્વજવંદન સોમનાથ ટ્રસ્ટના માનદ ટેમ્પલ મેનેજર ધનંજયભાઇ દવે દ્વારા કરવામાં આવેલ, આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા મંદિર ડીવાયએસપી એમ ડી ઉપાધ્યાય, તેમજ પોલીસ, ટ્રસ્ટ, એસઆરપી, જીઆરડી ના સુરક્ષા જવાનો અધિકારીઓ સૌ ઉપસ્થીત રહ્યા હતા. આ પ્રસંગે પ્રાસંગોચીત સંદેશ માં ધનંજયભાઇ દવે એ જણાવેલ કે જેમ ભગવાન શ્રી રામ ને જન્મભૂમી એટલી પ્રિય હતી કે તેઓએ લંકા ખાતે લક્ષ્મણ ને કહેલ કે ” जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी ” એટલે કે જનની એટલે માં અને માત્રુભૂમિ સ્વર્ગ થી પણ વધુ પ્રિય હોય છે. સોમનાથ મહાદેવને સવારે કેસરી … Continue reading સ્વાતંત્રતા પર્વની ઉજવણી આજે શ્રી સોમનાથ મંદિર પરિસર માં આવેલ સરદાર ચોક ખાતે કરવામાં આવી હતી